Featured Video

Breaking News

સુશાંત કેસમાં સંજના સાંઘીની પૂછપરછ, શેખર કપૂરને સમન્સ


અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે કરેલી આત્મહત્યા કેસમાં બાંદરા પોલીસે મંગળવારે અભિનેત્રી સંજના સાંઘીનું નિવેદન નોંધ્યું હતું. સાથે જ ફિલ્મ દિગ્દર્શક શેખર કપૂરને પણ સમન્સ મોકલાયું છે. ગયા અઠવાડિયે પોલીસે તેને બોલાવી હતી. મંગળવારે સવારે તે પોલીસ સ્ટેશને પહોંચી હતી, જે પછી તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ફિલ્મના શૂટ સમયે સેટ્સ પર સુશાંતનું વર્તન કેવું હતું અને તે માનસિક આઘાતમાં હતો કે કેમ તે વિશે સંજનાને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શેખર કપૂર.

No comments